છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ,બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે ગતરાતથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતીવાડામાં સવા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે વહેલી સવારથી પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. જેને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. તેમાં મિની ટ્રેક્ટર તણાયું હતું. જેનું રેસ્ક્યૂ કરાયું હતું.જ્યારે રાજકોટમાં વરસાદ વરસ્યો છે.

  • Related Posts

    ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

    ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

    Read more

    પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’

    ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા   કહી દીધું…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *