રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…
Read moreરિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…
Read moreમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ સીરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી…
Read moreભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
રાજસ્થાનના અલવરથી અડીને આવેલા ખૈરથલ તિજારા જિલ્લાના મુંડાવરના સરાય કલા ગામમાં બાળક લોકેશની હત્યા થઈ હતી. આ બાળકની હત્યા બલિ આપવા માટે કરાઈ હતી. આ નરબલિ તેના સગા કાકાએ જ…
Read moreમહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
મહારાષ્ટ્રના સાતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાતારાના કરંજે વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિનીના ગળે ચાકુ મૂકીને તેને ડરાવવાનો એક યુવક પ્રયાસ કરી રહ્યો હતો. જો એક યુવકે હિંમત બતાવતાં…
Read moreજગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:સ્વાસ્થ કારણોસર પદ છોડ્યું, વિપક્ષે કહ્યું રાજીનામાનું કારણ કઇંક બીજું
જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. 2022માં, જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા…
Read moreઆજથી સંસદનું ચોમાસું સત્ર ; આ મુદ્દા અંગે ચર્ચાની માગ પર લોકસભામાં વિપક્ષનો હોબાળો
આજે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું, કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે અને હવે…
Read moreમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 19 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
મુંબઈના લોકલ ટ્રેન્સમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.19 વર્ષ બાદ તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો છે. કેસનો…
Read moreકોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ઇડી મોકલી દીધી..’
ED Raids on Bhupesh Baghel HOME : છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડનો રેલો હવે ભૂપેશ બઘેલ સુધી પહોચ્યો છે. શુક્રવારે (18 જુલાઈ) સવારે એન્ફોર્સમેન્ટ EDની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા…
Read moreબેંગ્લુરૂ માં નાસભાગ કેસમાં સરકારનો રિપોર્ટ રજૂ :અનેક પ્રકારની ગંભીર બેદરકારી, કોહલીનું નામ પણ શામેલ
બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, સાથે…
Read more











