રાજ્યમાં વરસાદનો વિરામ : અંબાલાલ પટેલે કહ્યું, હમણા વરસાદ કોઈ સંભાવના નહીં, આ તારીખ થી થશે વરસાદ…
રાજ્યમાં ચોમાસાના આગમનના એક મહીના બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમના કહેવા પ્રમાણે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે…
Read moreકોલ્ડપ્લે કોન્સર્ટે ખોલી પોલ ! કંપનીના CEOનું HR સાથે ઈલુ ઈલુ ; વિડિયો વાયરલ થતાં હડકંપ
અમેરિકાના બોસ્ટન ખાતે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. અને આ કોન્સર્ટનો એક વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટેક કંપની એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરન અને તેમની કંપનીના HR…
Read moreભારતીય ક્રિકેટનું ઉજળું ભવિષ્ય : વૈભવ સૂર્યવંશીનું હવે બોલથી શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર
Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીએ જ્યારથી IPLમાં એન્ટ્રી કરી છે, ત્યારથી તે દરેક મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે. દરમિયાન તે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં તેણે ODI સીરિઝમાં સૌથી…
Read moreકોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ઇડી મોકલી દીધી..’
ED Raids on Bhupesh Baghel HOME : છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડનો રેલો હવે ભૂપેશ બઘેલ સુધી પહોચ્યો છે. શુક્રવારે (18 જુલાઈ) સવારે એન્ફોર્સમેન્ટ EDની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા…
Read moreજામકંડોરણાના પાદરીયા ગામે 3 બાળકો ડૂબ્યા : સવારે તળાવમાં ન્હવા ગયા હતા, તરવૈયાઓએ મૃતદેહોને બહાર કાઢ્યા
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી છે. 3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા…
Read moreબેંગ્લુરૂ માં નાસભાગ કેસમાં સરકારનો રિપોર્ટ રજૂ :અનેક પ્રકારની ગંભીર બેદરકારી, કોહલીનું નામ પણ શામેલ
બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, સાથે…
Read moreપ્લેનક્રેશમાં નવો ઘટસ્ફોટ : કેપ્ટન સુમિતસભરવાલે ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી !, આ સંસ્થાએ કર્યો દાવો..
Air India Ahmedabad Crash : 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ…
Read moreશું એનાબેલ ડૉલ ખરેખર શ્રાપિત છે ? ડૉલ સાથે જોડાયેલ પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટરનાં મોતનું કારણ શું ?
જાણીતા પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ડેન રિવેરાનું મોત નિપજ્યું છે. રિવેરા 54 વર્ષના હતા. ડેન રિવેરા અનુભવી પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટર અને ન્યુ ઈંગ્લેન્ડ સોસાયટી ફોર સાઈજીક રિસર્ચના સિનીયર લીડ ઈનવેસ્ટીગેટર હતા. તેઓ અમેરિકાની…
Read moreજિંદગી અને મોત વચ્ચે નિમિષા, શું તેને જીવન જીવવા મળશે ?
યમન જેલમાં કેદ નિમિષા પ્રિયાને બચાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ પીડિતાનો પરિવાર પોતાની જીદ પર અડગ છે. પીડિતાનો પરિવાર કોઈપણ સમાધાન કે માફીનો ઇનકાર કરી રહ્યો છે. તેણે નિમિષાને માફ…
Read moreભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ, જાણો કેવી રીતે અમદાવાદે બધાને પાછળ છોડ્યા..
કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે.…
Read more