જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:સ્વાસ્થ કારણોસર પદ છોડ્યું, વિપક્ષે કહ્યું રાજીનામાનું કારણ કઇંક બીજું

જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. 2022માં, જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા…

Read more

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી,…

Read more

અમદાવાદ નજીક ખાનગી દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ દારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલહાર બ્લુ…

Read more

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 19 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

મુંબઈના લોકલ ટ્રેન્સમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.19 વર્ષ બાદ તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.  કેસનો…

Read more

રાજ્યમાં વરસાદનો વિરામ : અંબાલાલ પટેલે કહ્યું, હમણા વરસાદ કોઈ સંભાવના નહીં, આ તારીખ થી થશે વરસાદ…

રાજ્યમાં ચોમાસાના આગમનના એક મહીના બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમના કહેવા પ્રમાણે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે…

Read more

જામકંડોરણાના પાદરીયા ગામે 3 બાળકો ડૂબ્યા : સવારે તળાવમાં ન્હવા ગયા હતા, તરવૈયાઓએ મૃતદેહોને બહાર કાઢ્યા

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી મોત થવાની ઘટના   સામે આવી છે.  3 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા…

Read more

બેંગ્લુરૂ માં નાસભાગ કેસમાં સરકારનો રિપોર્ટ રજૂ :અનેક પ્રકારની ગંભીર બેદરકારી, કોહલીનું નામ પણ શામેલ

બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, સાથે…

Read more

શું એનાબેલ ડૉલ ખરેખર શ્રાપિત છે ? ડૉલ સાથે જોડાયેલ પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટરનાં મોતનું કારણ શું ?

જાણીતા પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ડેન રિવેરાનું મોત નિપજ્યું છે. રિવેરા 54 વર્ષના હતા. ડેન રિવેરા અનુભવી પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટર અને ન્યુ ઈંગ્લેન્ડ સોસાયટી ફોર સાઈજીક રિસર્ચના સિનીયર લીડ ઈનવેસ્ટીગેટર હતા. તેઓ અમેરિકાની…

Read more

જિંદગી અને મોત વચ્ચે નિમિષા, શું તેને જીવન જીવવા મળશે ?

યમન જેલમાં કેદ નિમિષા પ્રિયાને બચાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ પીડિતાનો પરિવાર પોતાની જીદ પર અડગ છે. પીડિતાનો પરિવાર કોઈપણ સમાધાન કે માફીનો ઇનકાર કરી રહ્યો છે. તેણે નિમિષાને માફ…

Read more

ભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ, જાણો કેવી રીતે અમદાવાદે બધાને પાછળ છોડ્યા..

કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે.…

Read more