SCO બેઠકમાં એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો: ચીનને ચેતવણી આપતા કહ્યું, ‘આતંકવાદ પર કડક વલણ અપનાવવું પડશે’
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના તિયાનજિનમાં યોજાઇ હતી જેમા વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો. દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો…
Read more2023 બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો શું કહ્યું..
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનની મુલાકાતે છે, તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. તેમની આ મુલાકાત ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપી રહી છે.…
Read more







