રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…

Read more

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ સીરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી…

Read more

ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા

રાજસ્થાનના અલવરથી અડીને આવેલા ખૈરથલ તિજારા જિલ્લાના મુંડાવરના સરાય કલા ગામમાં બાળક લોકેશની હત્યા થઈ હતી. આ બાળકની હત્યા બલિ આપવા માટે કરાઈ હતી. આ નરબલિ તેના સગા કાકાએ જ…

Read more

જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:સ્વાસ્થ કારણોસર પદ છોડ્યું, વિપક્ષે કહ્યું રાજીનામાનું કારણ કઇંક બીજું

જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. 2022માં, જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા…

Read more

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 19 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

મુંબઈના લોકલ ટ્રેન્સમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.19 વર્ષ બાદ તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.  કેસનો…

Read more

ભારતીય ક્રિકેટનું ઉજળું ભવિષ્ય : વૈભવ સૂર્યવંશીનું હવે બોલથી શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

Vaibhav Suryavanshi  : વૈભવ સૂર્યવંશીએ જ્યારથી IPLમાં એન્ટ્રી કરી છે, ત્યારથી તે દરેક મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે. દરમિયાન તે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં તેણે ODI સીરિઝમાં સૌથી…

Read more

કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ઇડી મોકલી દીધી..’

ED Raids on Bhupesh Baghel HOME : છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડનો રેલો હવે ભૂપેશ બઘેલ સુધી પહોચ્યો છે. શુક્રવારે (18 જુલાઈ) સવારે એન્ફોર્સમેન્ટ EDની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા…

Read more

બેંગ્લુરૂ માં નાસભાગ કેસમાં સરકારનો રિપોર્ટ રજૂ :અનેક પ્રકારની ગંભીર બેદરકારી, કોહલીનું નામ પણ શામેલ

બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, સાથે…

Read more

શું એનાબેલ ડૉલ ખરેખર શ્રાપિત છે ? ડૉલ સાથે જોડાયેલ પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટરનાં મોતનું કારણ શું ?

જાણીતા પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ડેન રિવેરાનું મોત નિપજ્યું છે. રિવેરા 54 વર્ષના હતા. ડેન રિવેરા અનુભવી પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટર અને ન્યુ ઈંગ્લેન્ડ સોસાયટી ફોર સાઈજીક રિસર્ચના સિનીયર લીડ ઈનવેસ્ટીગેટર હતા. તેઓ અમેરિકાની…

Read more

જિંદગી અને મોત વચ્ચે નિમિષા, શું તેને જીવન જીવવા મળશે ?

યમન જેલમાં કેદ નિમિષા પ્રિયાને બચાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ પીડિતાનો પરિવાર પોતાની જીદ પર અડગ છે. પીડિતાનો પરિવાર કોઈપણ સમાધાન કે માફીનો ઇનકાર કરી રહ્યો છે. તેણે નિમિષાને માફ…

Read more