પાટીદાર શિક્ષિકાને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ

સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે કતારગામના ડભોલી વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ…

Read more